Friday 28 April 2023

ભગવાનની લીલા કોણ સમજી શકે છે


अतः श्रीकृष्ण नामादि न भवेद् ग्राह्यम् इन्द्रियै |
सेवोन्मुख् हि जिह्वादौ स्वयम् एव स्फ़ुर्त्यद् ||


કોઈ પણ મનુષ્ય પોતાની ભૌતિક રીતે દુષિત થયેલી ઇન્દ્રિયો દ્વારા 
શ્રીકૃષ્ણનાં નામ,રૂપ,ગુણ તથા તેમની લીલાઓની દિવ્ય પ્રકૃતિને 
સમજી શકતો નથી.ભગવાનની દિવ્ય સેવા દ્વારા આધ્યાત્મિક રીતે 
સંતૃપ્ત થયા પછી જ તે ભગવાનનાં દિવ્ય નામ,રૂપ, ગુણ તથા લીલાઓને 
સમજી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

0 comments:

Post a Comment