Thursday 27 April 2023

પરમાત્મા સદાય સ્થિત છે


जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः |
शितोष्ण सुखदुःखेषु  तथा मानापमानयोः ||

ટાઢ-તડકો, સુખ-દુઃખ તેમજ માન-અપમાનમાં જેના અંતઃ કરણની 
વૃત્તિઓ શાંત છે, એવા સ્વાધીન આત્માવાળા પુરુષમાં પરમાત્મા 
સદાય સ્થિત છે. પરમાત્મા એનાથી કદી અલગ થતા નથી. " जितात्मा"
 અર્થાત  જેણે મનસહિત ઇન્દ્રિયો જીતી લીધી છે તેની વૃત્તિ પરમશાંતિમાં 
પ્રવાહિત થાય છે. ( આ જ આત્મા ના ઉદ્ધાર ની અવસ્થા છે.)

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment