Friday, 26 May 2023

સંપૂર્ણપણે સુખી


હૃદયમાં પ્રેમમયી ભક્તિ જેવી દ્રઢપણે સ્થાપિત થાય છે કે 
તરત જ કામ, ઈચ્છા, લોભ વગેરે રજોગુણ અને તમોગુણ ની
અસરો હૃદયમાંથી અદ્રશ્ય થાય છે. પછી ભક્ત સત્વગુણમાં 
સ્થાપિત થાય છે અને તે સંપૂર્ણપણે સુખી બને છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment