Wednesday 24 May 2023

ભગવાન વાસુદેવ ની કથા માં પ્રીતિ જાગે છે


જેઓ બધા પાપોમાંથી પૂર્ણપણે મુક્ત થઇ ગયા છે 
એવા ભક્તો ની સેવા કરવાથી મહાન સેવા થાય છે.
આવી સેવાથી મનુષ્યને ભગવાન વાસુદેવ ની કથા 
સાંભળવામાં પ્રીતિ જાગે છે.
ભગવાનને સીધી સેવા કરવાથી જેટલા રાજી કરી શકાય 
તેના કરતા તેમના સેવક ની સેવા કરવાથી તેમને વધારે 
રાજી કરી શકાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment