Friday 5 May 2023

શંકા નું સમાધાન


શંકા એ એક જાતનો અહંકાર છે, પોતાની નિર્બળતા છે.
શંકાનું મૂળભૂત કારણ શું ? વધારાની બુદ્ધિ ; જે વધુ પર્યાય 
દેખાડે, પછી ગૂંચવાય અને તેનો ઉકેલ ન થાય તેથી શંકા ઉભી 
થાય. શંકાથી ભય ઉભો થાય અને ભય થી શંકા થાય. બેઉ 
કારણ - કાર્ય જેવું છે. જ્યાં મારાપણું, મમતા, આશક્તિ અને 
મારાપણું છે ત્યાં શંકા ઉભી થાય છે. જયારે દુઃખ ભોગવવાની 
શરૂઆત થાય ત્યાં શંકા ઉભી થાય છે.
તેના સમાધાન નો એક જ રસ્તો છે અને તે છે સતત શ્રી હરિ ના નામ 
નો જાપ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment