Thursday 4 May 2023

જીવન નિશ્ચિંત બને છે


જીવન ચિંતામુક્ત હોવું જોઈએ પણ બેપરવા નહીં.
નિશ્ચિંત જીવન અને બેપરવા જીવનમાં ફરક છે.
ચિંતામુકત જીવન એક વિશિષ્ટ રસાયણ છે.
આત્મવિશ્વાસ અને ઈશવિશ્વાસ વધે ત્યારે જ 
જીવન નિશ્ચિંત બને છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment