Tuesday 20 June 2023

અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે


 श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् |
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ||

પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરાં કરવાં 
એ બીજા મનુષ્યોનાં સારી રીતે કરેલાં કર્તવ્યકર્મો કરતા 
વધુ શ્રેયસ્કર છે.
પોતાનાં કર્તવ્યકર્મો કરવામાં મરણ થાય તો તે પણ અન્યનાં 
કર્તવ્યકર્મમાં પ્રવૃત થવા કરતા વધારે સારું છે.
કારણ કે અન્યના માર્ગને અનુસરવું ભયાવહ હોય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

 

0 comments:

Post a Comment