Tuesday 18 July 2023

આત્માનું કદ


बालाग्र शत भागस्य शतधा कल्पितस्य च |
भागो जीवः स विज्ञेयः स चानन्त्याय कल्पते ||

જયારે વાળના અગ્રભાગને એક સો ભાગમાં વિભક્ત કરવામાં આવે 
અને પછી આમાંના પ્રત્યેક ભાગને એક સો ભાગોમાં વિભક્ત કરવામાં
આવે, ત્યારે થતા એવા એ દરેક ભાગના જેવડું આત્માનું કદ હોય છે.
એટલે કે આત્માનું કદ વાળના અગ્રભાગના દશ હજારમાં ભાગ જેવડું છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment