Wednesday 19 July 2023

સંદેહ નથી


अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् |
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ||

જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો 
શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે.
આમાં લેશમાત્ર સંદેહ નથી.


||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||


 

0 comments:

Post a Comment