Wednesday 26 July 2023

બ્રહ્મચર્ય નો અર્થ


यदक्षरं वेदविदो वदन्ति विशन्ति यद्यतयो वीतरागाः |
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये ||

"वेदविद"  અર્થાત અવિદિત તત્વને પ્રત્યક્ષ જાણનાર લોકો 
જે પરમપદને अक्षरम् - અક્ષય કહે છે. વિરક્ત મહાત્મા જેમાં 
પ્રવેશ માટે પ્રયત્નશીલ રહે છે, તે પરમપદ ને ઇચ્છનારા 
બ્રહ્મચર્યનું પાલન કરે છે 

બ્રહ્મચર્ય નો અર્થ = બાહ્ય સંબંધોને મનમાંથી ત્યાગી, બ્રહ્મનું 
નિરંતર ચિંતન- સ્મરણ એ જ બ્રહ્મચર્ય છે, જે બ્રહ્મનું દર્શન 
કરાવી, એમાં જ સ્થાન અપાવી શાંત થઈ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment