Sunday 23 July 2023

ચરણકમળનું સ્મરણ


नोत्तमश्र्लोकवार्तानां जुषतां तत्कथामृतम् |
स्यात्सम्भ्रमोडन्तकालेडपि  स्मरतां तत्पदाम्बुजम् ||

વેદો જેમનું ગાન કરે છે એવા પરમેશ્વરની દિવ્ય કથા માટે 
જેમણે પોતાનું જીવન અર્પણ કર્યું છે અને જેઓ સતત ભગવાનના 
ચરણકમળનું સ્મરણ કરે છે તેમને જીવનની છેલ્લી પળે પણ બુદ્ધિભ્રમ 
થવાનું જોખમ રહેતું નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment