Monday 24 July 2023

પુરુષોત્તમ ભગવાન


तस्माद्भारत सर्वात्मा भग्वानिश्वरो हरिः |
श्रोतव्यः कीर्तितव्यश्च स्मर्तव्यश्चच्छताभयम् ||

જે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થવા ઈચ્છે છે, તેણે 
સર્વ દુઃખહર્તા, નિયંતા અને પરમાત્મા એવા પૂર્ણ 
પુરુષોત્તમ ભગવાનનું શ્રવણ, કીર્તન તથા સ્મરણ 
કરવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment