Tuesday 4 July 2023

નિરંતર ચિંતન


स एष लोके विख्यातः परिक्षिदिति यत्प्रभुः |
पूर्वं दष्टमनुध्यायन् परीक्षेत नरेष्विह ||

એકવાર ભગવાનના દિવ્ય રૂપની છાપ મન પર અંકિત 
થઇ જાય છે, પછી કોઈ પણ સંજોગોમાં તેમનું વિસ્મરણ 
થતું નથી. મહારાજ પરીક્ષિત સદ્ભાગી હોવાથી પોતાની 
માતાના ઉદરમાં જ તેમણે પરમેશ્વરનાં દર્શન કર્યાં હતા અને 
તેથી તેમનું ભગવાનનું ચિંતન નિરંતર ચાલુ રહેતું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment