Monday 3 July 2023

મારા ભક્તો મારા પરમધામને જ પામે છે


अन्तवत्तु फलं तेषां तद्भवत्यल्पमेघसाम् |
देवान्देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि ||

 શ્રીકૃષ્ણ એ ભગવદ્દ ગીતા માં કહેલું છે કે અલ્પ બુદ્ધિવાળા 
મનુષ્યો દેવોની પૂજા કરે છે અને તેમને મળનારાં ફળ સીમિત 
તથા અસ્થાયી હોય છે. દેવોને પૂજનારા લોકો દેવલોકમાં જાય 
છે. પરંતુ મારા ભક્તો તો મારા પરમધામને જ પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment