Thursday 24 August 2023

વેનના પુત્ર ભગવાન પૃથુ


यद्वेनमुत्पथगतं द्विज्वाक्य वज्र निष्प्लुष्टपौरुषभगं निरये पतन्तम् |
त्रात्वार्थितो जगति पुत्रपदं च लेभे दुग्धा वसूनि वसुधा सकलानि येन ||

મહારાજ વેન સન્માર્ગથી ચ્યુત થઈને અવળે માર્ગે ગયો હતો, એટલે બ્રાહ્મણોએ 
તેને શાપરૂપી વજ્રથી સજા કરી હતી. રાજા વેનના પુરુષાર્થનો અને ઐશ્વર્યનો 
નાશ થયો હતો અને તે નરકના માર્ગે જતો હતો. ભગવાન તેમની નિર્વ્યાજ કરુણા 
વડે પૃથુ નામે વેનના પુત્ર તરીકે અવતર્યા અને શાપ પામેલા રાજા વેનનો નરકમાંથી 
ઉદ્ધાર કર્યો હતો અને સર્વ પ્રકારનાં ધાન્યની ઉપજ લઈને પૃથ્વીનું દોહન કર્યું હતું.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment