Wednesday 23 August 2023

નારાયણ અને નરનારાયણ

धर्मस्य दक्षदुहितर्यजनिष्ट मुर्त्यां नारायणो नर इति स्वतपः प्रभावः |
द्रष्टात्मनो भगवतो नियमावलोपं देव्यस्त्वनङ्ग्पृतना घटितुं न शेकुः ||

વ્રત અને તપનો પ્રભાવ દર્શાવવા પ્રભુ ધર્મની પત્ની અને દક્ષની પુત્રી 
મૂર્તિના ગર્ભ થકી નારાયણ અને નરનારાયણરૂપે જોડિયા ભાઈઓ 
તરીકે પ્રગટ થયા હતા. કામદેવની સખીઓ, સ્વર્ગની સુંદર અપ્સરાઓ 
તેમના વ્રતનો ભંગ કરવા માટે ગઈ હતી, પરંતુ તે સફળ થઇ ન હતી, 
કારણ કે તે ભગવાન જ છે, તેથી પુરુષોત્તમ ભગવાનમાંથી ઉત્પન્ન થતી 
તેમના જેવી જ અનેક સુંદરીઓને તેમણે જોઈ હતી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 

0 comments:

Post a Comment