Tuesday 24 October 2023

જ્ઞાનથી પ્રકાશિત


यच्छ्रद्धया श्रुतवत्या य भक्त्या सम्मृज्यमाने हृदयेऽवधाय | 
ज्ञानेन वैराग्यबलेन धीरा व्रजेम तत्तेऽङ्घ्रिसरोजपीठम् ||

વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આપના ચરણકમળની કથાનું 
માત્ર શ્રવણ કરે અને હૃદયમાં તેમનું ધ્યાન ધરે કે તરત જ જ્ઞાનથી 
પ્રકાશિત થઈ જાય છે અને વૈરાગ્યના બળથી તેને સાંત્વન મળે છે. 
તેથી અમારે આપના ચરણકમળનો જ આશ્રય લેવો જોઈએ.

||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||  


 

0 comments:

Post a Comment