Monday 23 October 2023

સર્વ યાત્રાધામોના આશ્રય


मार्गन्ति यत्ते मुखपद्म नीडैश्छन्दः सुपर्णैर्ऋषयो विविक्ते |
यस्याधमर्षोदसरिद्वरायाः पदं पदं तीर्थपदः प्रपन्नाः ||

ભગવાનનાં ચરણકમળ સ્વયં સર્વ યાત્રાધામોના આશ્રય સમાં છે.
વેદોની પાંખે વિહાર કરતા નિર્મળ મનના મહર્ષિઓ સદાય આપના 
વદનકમળના માળાનો આશ્રય શોધતા હોય છે. તેઓમાંના કેટલાક 
પાપનાશિની ગંગા જેવી ઉત્તમ નદીઓના આશ્રય કરી ડગલે ને પગલે 
આપના ચરણકમળનું શરણ સ્વીકારે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।   


 

0 comments:

Post a Comment