देवस्य मायया स्पृष्टा ये चान्यदसदाश्रिताः |
भ्राम्यते धीर्न तद्वाक्यैरात्मन्युप्तात्मनो हरौ ||
જે પૂર્ણ શરણાગત આત્માઓ હોય છે તેમની
બુદ્ધિને કોઈ પણ સંજોગોમાં ભગવાનની માયા
વડે ભ્રમિત વ્યક્તિઓનાં વચન કદી ભરમાવી
શકતાં નથી.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment