Tuesday 3 October 2023

પ્રભુ સંભાળ રાખતા હોય છે.


ऎते चांश कलाः पुंसः कृष्णस्तु भगवान् स्वयं |
इन्द्रारि व्याकुलं लोकं मृडयंति युगे युगे ||

પ્રત્યેક યુગમાં જયારે જયારે પોતાના આજ્ઞાંકિત શાસકો માટે કોઈ 
વિક્ષેપ ઉભો થાય છે, ત્યારે ભગવાન અવતાર લે છે. પોતાના શુદ્ધ 
પરમ ભક્તો માટે પણ તે અવતાર લે છે. શરણાગત શાસકો અને પરમ 
ભક્તો હંમેશા પરમેશ્વરના સંપૂર્ણ નિયંત્રણમાં જ હોય છે. તે કદી 
ઈશ્વરેચ્છાથી પ્રતિકૂળ આચરણ કરતા નથી.આથી, પ્રભુ પણ સદાય 
તેમની સંભાળ રાખતા હોય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment