Sunday 15 October 2023

સેવા માટે જ જીવન


इहा यस्य हरेर्दास्ये कर्मणा मनसा गिरा |
निखिलास्वप्यवस्थासु जीवन्मुक्तः स उच्यते ||

"જે કોઈ વ્યક્તિ તેના મન, વચન અને કર્મથી ભગવાનની 
દિવ્ય પ્રેમપૂર્ણ સેવા માટે જ જીવતી હોય, તે ભલે ભૌતિક 
અસ્તિત્વની સ્થિતિમાં દેખાતી હોય, પણ ખરેખર તે 
મુક્તાત્મા છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment