Friday 13 October 2023

સ્મરણમ્


મુંડક ઉપનિષદ સમર્થન કરે છે કે જે પરમેશ્વરના આશ્રયે બધું 
ટકેલું છે તેમનું સતત સ્મરણ કરનારા જ તેમનો સાક્ષાત્કાર કરી 
શકે છે.
શ્રીકૃષ્ણ ને સતત યાદ રાખવાની આ ક્રિયા સ્મરણમ્ કહેવાય છે કે 
જે ભક્તિનો એક પ્રકાર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment