Sunday 26 November 2023

કાલાવધિ


चत्वारि त्रीणि द्वै चैकं कृतादिषु यथाक्रमम् । 
सङ्ख्यातानि सहस्त्राणि द्विगुणानि शतानि च ॥

સત્યયુગની સમયાવધિ દેવોનાં ૪૮૦૦ વર્ષ બરાબર છે; 
ત્રેતાયુગની અવધિ દેવોનાં ૩૬૦૦ વર્ષ જેટલી છે; દ્વાપરયુગનો 
સમય દેવોનાં ૨૪૦૦ વર્ષ સમાન છે; અને કળિયુગની કાલાવધિ 
૧૨૦૦ દિવ્ય વર્ષો બરાબર થાય છે. 
દેવોનું એક વર્ષ મનુષ્યોનાં ૩૬૦ વર્ષ બરાબર થાય છે. તેથી સત્યયુગની સમયાવધિ 
૪૮૦૦ x ૩૬૦= ૧૭,૨૮,૦૦૦ વર્ષની થાય છે. ત્રેતાયુગની અવધિ ૩૬૦૦ x ૩૬૦= ૧૨,૯૬,૦૦૦ 
વર્ષની થાય છે. દ્વાપરયુગની અવિધ ૨૪૦૦ x ૩૬૦= ૮,૬૪,૦૦૦ વર્ષની થાય છે અને છેલ્લા 
કળિયુગની અવિધ ૧૨૦૦ x ૩૬૦= ૪,૩૨,૦૦૦ વર્ષ જેટલી થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment