Monday 27 November 2023

પરિત્યાગ


देवर्षिभूताप्तनृणां पितृणां न किङ्करो नायमृणी च राजन् । 
सर्वात्मना यः शरणं शरण्यं गतो मुकुन्दं परिहृत्य कर्तम् ॥

‘જેણે દુન્યવી સંબંધોનો સંપૂર્ણ પરિત્યાગ કર્યો છે અને મુક્તિદાતા 
તથા એકમાત્ર શરણે જવા યોગ્ય એવા ભગવાનના ચરણારવિંદનો 
જેણે સંપૂર્ણ આશ્રય લીધો છે તે દેવો, પિતૃઓ, ઋષિઓ, અન્ય જીવો, 
સગાં-સંબંધીઓ કે મનુષ્ય-સમાજ સહિત કોઈનો પણ ઋણી કે દાસ નથી.'

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment