Friday 15 March 2024

ભક્તને બધું આપે છે


श्रीभगवानुवाच : 
विदित्वा तव चैत्यं मे पुरैव समयोजि तत् |
यदर्थमात्मनियमैस्त्वयैवाहं समर्चितः ||

શ્રીભગવાને કહ્યું: તમે મન તથા ઇન્દ્રિયોના સંયમ દ્વારા મારી સારી 
પેઠે આરાધના કરી છે. તમારા મનમાં શું હતું તે જાણી લઈને મેં તે માટે 
અગાઉથી તે મુજબનો પ્રબંધ પણ કર્યો છે.

( પ્રામાણિક ભક્તને શું જોઈએ છે તે જોયા-જાણ્યા વિના તેને બધું આપે છે 
અને ભગવાન તેને કદી નિરાશ કરતા નથી, પરંતુ તે વ્યક્તિની ભક્તિને 
હાનિકારક હોય એવું કશું તેને આપતા નથી.) 

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment