Sunday 17 March 2024

સમ્યક્ દર્શન


न संदृशे तिष्ठति रूपमस्य न चक्षुषा पश्यति कश्चनैनम्। 
हृदा मनीषी मनसाऽभिक्लृप्तो य एतद्विदुरमृतास्ते भवन्ति ॥

આ બ્રહ્મનું યથાર્થ રૂપ પોતાની સમક્ષ પ્રગટ થતું નથી. પરમેશ્વરના 
દિવ્ય સ્વરૂપને કોઈપણ આ ચર્મ ચક્ષુઓથી જોઈ શકતું નથી. મનને 
વશમાં રાખનારી વિવેકબુદ્ધિ તથા સદ્ભાવ સંપન્ન હૃદય દ્વારા, વારંવાર 
ચિંતન-મનન કરવાથીજ, એમનું સમ્યક્ દર્શન થઇ શકે છે. જે બ્રહ્મને આ 
પ્રમાણે જાણે છે, એ અમૃતત્વને મેળવે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment