Wednesday 6 March 2024

કાલતત્ત્વ રૂપી ભગવાન


यं यमर्थमुपादत्ते दुःखेन सुखहेतवे ।
तं तं धुनोति भगवान् पुमाञ्छोचति यत्कृते ॥


કહેવાતા સુખ માટે ભૌતિકવાદી માણસ બહુ 
કષ્ટ તથા વૈતરું કરીને જે કંઈ પેદા કરે છે તેનો 
કાલતત્ત્વ રૂપી ભગવાન વિનાશ કરે છે અને 
આ કારણે બદ્ધ જીવ શોક કરે છે.

|| हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे ||


 

0 comments:

Post a Comment