Thursday 7 March 2024

કુટુંબની સેવા


अथैरापादितैर्गुर्व्या हिंसयेतस्ततश्च तान् |
पुष्णाति येषां पोषेण शेषभुग्यात्यधः स्वयम् ||

આમતેમ હિંસા કરીને મનુષ્ય ધન મેળવે છે અને જોકે 
કુટુંબની સેવામાં તેનો ઉપયોગ કરે છે, છતાં તે પોતે તો 
આવી રીતે ખરીદેલા અન્નો થોડો અંશ જ ખાય છે, અને 
જેમને માટે તેણે આવી ગેરરીતિથી ધન મેળવ્યું હતું, તેમને 
ખાતર પોતે નરકમાં જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment