Thursday 25 April 2024

મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત


आत्मसम्भाविताः स्तब्धा धनमान मदान्विताः |
यजन्ते नामयज्ञैस्ते दम्भेनाविधिपूर्वकम् ||

પોતાને જ શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્ધત રહેતા, 
ધનસંપત્તિ તથા મિથ્યાભિમાનથી મોહગ્રસ્ત 
થયેલા લોકો કોઈ વિધિવિધાનનું પાલન કર્યા 
વગર કેટલીક વખત નામમાત્ર માટે બહુ ગર્વથી 
યજ્ઞ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment