Wednesday 24 April 2024

દંભ અને માયા


तयोः समभवल्लोभो निकृतिश्च महामते।
ताभ्यां कोधश्च हिंसा च यहुरुक्तिः स्वसा कलिः ॥


દંભ અને માયાથી લોભ તથા નિકૃતિ અથવા ધૂર્તતાનો 
જન્મ થયો. તેમના સંયોગથી ક્રોધ અને હિંસા (ઈર્ષા) નામે 
સંતાનો થયાં, અને તે બેના સંયોગથી કલિ અને તેની બહેન 
દુરુક્તિ (કઠોર વાણી) જન્મ્યાં હતાં.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

0 comments:

Post a Comment