Friday 26 April 2024

પૂર્વકર્મો દ્વારા નિયંત્રિત


विकल्पे विद्यमानेऽपि न ह्यसन्तोषहेतवः ।
पुंसो मोहमृते भिन्ना यल्लोके निजकर्मभिः ॥


એમ લાગતું હોય કે માનભંગ થયો છે, તોયે 
અસંતોષ કરવાનું કારણ નથી. આ પ્રકારનો 
અસંતોષ માયાનું-મોહનું જ એક લક્ષણ છે; 
દરેક જીવાત્મા તેનાં પૂર્વકર્મો દ્વારા નિયંત્રિત 
થાય છે અને તેથી સુખ કે દુઃખ ભોગવવા જુદા 
જુદા પ્રકારનું જીવન મળે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment