Sunday 5 February 2023

શ્રીહરિનું નામ

 જેના વડે ચાર વેદની રચના થઇ છે, તે શ્રીહરિનું નામ તમે કંઠમાં ધારણ કરો એ સિવાય બીજું-ત્રીજું સાધન કરવાની જરૂર જ નથી, તે સિવાયના સાધનોમાં માથું મારશો તો તમારી તેટલી મહેનત બરબાદ જશે.


અઢાર પુરાણમાં એક નામના સિવાય બીજી કોઈ વાતની ચર્ચા જ કરી નથી, તેથી અર્જુનને જેણે ગીતાનો ઉપદેશ કરેલો તે જ હરિનું નામ તમે વાણી વડે લેવાનું ચાલુ રાખો.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


0 comments:

Post a Comment