અચ્યુત By Team RIJADEJA.com February 05, 2023 // No comments ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તેઓ પોતાના ભક્તો પ્રતિ સ્નેહ દર્શાવવામાં કદાપિ ચૂક કરતા નથી તેથી તેમને અચ્યુત કહે છે. ।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે,હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।
0 comments:
Post a Comment