Monday 10 April 2023

અતિ વિદ્યા ઝેર સમાન છે



થોથા મગજમાં ભરવાથી વિદ્યાવાન થવાતું નથી.વિદ્યા તો ભોજન જેવી છે.
ભોજન પચે અને ભૂખ હોય એટલું જ ખવાય, ભૂખ વિનાનું અને વધારે ખાધેલું 
ઝેર થાય છે. વિદ્યા ની ભૂખ હશે તેને પછી શકે તેટલી વિદ્યા લાભકારી થાય,
અતિ વિદ્યા ઝેર સમાન છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment