Wednesday 26 April 2023

ભગવદ્દગીતા શું શીખવે છે ?


આપણે માત્ર શરીરથી જ નહિ પરંતુ આપણા મન તથા બુદ્ધિથી પણ કર્મ કરીએ છીએ.
તેથી મન તથા બુદ્ધિ પરમેશ્વરના વિચારોમાં જ સદા પરોવાયેલા રહે, તો સ્વાભાવિક રીતે 
ઇન્દ્રિયો પણ તેમની સેવામાં પરોવાયેલી રહેશે.ઉપરછલ્લી રીતે, ઓછામાં ઓછું ઇન્દ્રિયોના 
કાર્ય તો એના એ જ રહે છે, પરંતુ ચેતનામાં પરિવર્તન થાય છે. મન તથા બુદ્ધિ ને ભગવાનના 
વિચારમાં કેવી રીતે તલ્લીન રાખવા, તે ભગવદ્દગીતા શીખવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment