Wednesday 3 May 2023

જન્મ-મરણના માર્ગને જીતી શકાય છે


तम् एव विदित्वाति मृत्युम् एति 

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ ને જાણવાથી જ,
જન્મ તથા મરણના માર્ગને જીતી શકાય છે. બીજા 
શબ્દોમાં કહી શકાય કે યોગની પૂર્ણતા ભૌતિક અસ્તિત્વમાંથી 
મુક્ત થવામાં જ છે, જાદુઈ ચમત્કારો કે અંગકસરતની કરામતો દ્વારા 
અબુધ લોકોને મૂર્ખ બનાવવામાં નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment