Monday 22 May 2023

પરમેશ્વરના સંદેશા


મનુષ્ય તેની પોતાની સ્થિતિ પ્રમાણે જે વ્યવસાયિક પ્રવૃતિઓમાં રોકાયેલો છે
તે પ્રવૃત્તિઓ જો પરમેશ્વરના સંદેશા પ્રત્યે આકર્ષણ જાગૃત ન કરે તો એ કેવળ 
નિરર્થક શ્રમ માત્ર જ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment