Wednesday 24 May 2023

પરમેશ્વર શ્રીહરિ ને પ્રસન્ન કરી શકાય ?


પરમેશ્વર શ્રીહરિ ને પ્રસન્ન કેવી રીતે કરી શકાય ?
શાસ્ત્રો ના નિષ્કર્ષ પ્રમાણે જીવનના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે 
નિયત કરવામાં આવેલા પોતાના વ્યવસાય મુજબના કર્તવ્યોને 
પરિપૂર્ણ કરવાથી મનુષ્ય સર્વોચ્ચ પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે.
પરંતુ વર્ણો નું વર્ગીકરણ મનુષ્યના કર્મો અને ગુણ પ્રમાણે કરવામાં 
આવે અને નહિ કે જન્મ પ્રમાણે. 

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment