Sunday 21 May 2023

શાંતિ અને સમૃદ્ધિ


ભૌતિક જગતમાં ભગવાન શ્રીવિષ્ણુ ને પ્રસન્ન કરવા સિવાયના 
અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવેલું કાર્ય એ કર્તા માટે વિશેષ 
બંધનનું કારણ બને છે.
તેથી એવો શાસ્ત્રો માં એવો આદેશ આપેલો છે કે સર્વ કર્મો 
યજ્ઞ રૂપે ભગવાન શ્રીવિષ્ણુ અને તેમના ભક્તોના સંતોષાર્થે 
જ કરવા જોઈએ.એ સહુને માટે શાંતિ અને સમૃદ્ધિ લાવશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment