Thursday 1 June 2023

જનોઈ (યજ્ઞોપવિત)


હૃદયમાં બધા દેવગણ રહેલા છે, પ્રાણ પણ હૃદયમાં નિવાસ કરે છે, અને 
હૃદયમાંજ પ્રાણ તથા જ્યોતિ પણ પ્રતિષ્ઠિત છે. આ રીતે હૃદયમાં ત્રણ 
સ્વરૂપમાં બ્રાહ્મણો નિવાસ છે.
આ જ તથ્યને પ્રગટ કરવા માટે ત્રણ સૂત્રો (દોરા) થી યુક્ત "યજ્ઞસૂત્ર" અર્થાત 
જનોઈ (યજ્ઞોપવિત) છે. એવું એનું રહસ્ય જાણનારા માને છે. એ અવિનાશી 
પરબ્રહ્મ ચેતનાના રૂપમાં હૃદયમાં રહેલ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment