Friday 2 June 2023

ભાગવત પુરાણ


ભાગવત પુરાણ સૂર્ય સમાન તેજસ્વી છે અને ભગવાન શ્રીકૃષ્ણ 
ધર્મ, જ્ઞાન વગેરે સહિત સ્વધામ પધાર્યા પછી તેનો ઉદય થયો છે.
કલિયુગમાં જેમણે અજ્ઞાનના ગાઢ અંધકાર ને લીધે દ્રષ્ટિ ગુમાવી 
છે તેમને આ પુરાણમાં થી પ્રકાશ પ્રાપ્ત થશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment