Wednesday 31 May 2023

શ્રીકૃષ્ણનો શબ્દાવતાર


શ્રીમદ્ ભાગવતમ્ એ શ્રીકૃષ્ણનો શબ્દાવતાર છે જેને ભગવાન ના 
અવતાર એવા વ્યાસદેવે સંપાદન કરેલ છે. તે લોકોના અંતિમ શ્રેય
માટે છે અને તે સર્વ સુખમય, સર્વ આનંદમય અને સર્વાંગસંપૂર્ણ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment