Sunday 13 August 2023

ભક્તિમાં સ્થિર


नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन |
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन ||

શ્રીકૃષ્ણ અહીં અર્જુનને ઉપદેશ આપી રહ્યા છે કે તેણે 
આ જગતમાંથી આત્માના પ્રયાણ કરવાના વિભિન્ન માર્ગો 
વિશે સાંભળીને વિચલિત થવું ન જોઈએ અને સદા ભક્તિમાં 
સ્થિર રહેવું જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment