Friday 11 August 2023

પૂર્ણ અંશાવતાર


यः कारणार्णव जले भजति स्म योग निद्रामनन्त जगदंड स रोमकूप |
आधार शक्तिमवलम्ब्य परांस्व मूर्तिं गोविंदम्आदिपुरुषं तमहं भजामि ||


બ્રહ્માજી તેમની બ્રહ્મસંહિતામાં કહે છે - " જેઓ તેમના મહાવિષ્ણુ પૂર્ણ 
અંશાવતાર તરીકે કારણાર્ણવમાં શયન કરે છે, જેમના દિવ્ય દેહનાં રોમકૂપોમાંથી 
સર્વ વિશ્વો ઉત્પન્ન થઇ રહ્યા છે અને જેઓ અનંતકાળની યોગનિદ્રાને ધારણ કરે છે,
તેવા આદ્યપુરુષ ભગવાન ગોવિંદને હું ભજું છું."

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment