Tuesday 15 August 2023

સેવાના માર્ગનો સ્વીકાર


वेदेषु यज्ञेषु तपःसु चैव  दानेषु यत्पुण्यफ़लं प्रदिष्टम् |
अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चाधम् ||

 જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે તે વેદાધ્યયન,
તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્ત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત 
થનારાં ફળોથી વંચિત રહેતો નથી. તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ 
ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતનધામને પામે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment