Thursday 3 August 2023

આધ્યાત્મિક વિકાસ માટે


धर्मार्थ उत्तमश्लोकं तन्तुः तन्वन् पितृन् यजेत् |
रक्षाकामः पुण्यजनानोजस्कामो मरुद्गणान् ||


મનુષ્યે જ્ઞાનના આધ્યાત્મિક વિકાસ માટે ભગવાન શ્રીવિષ્ણુ 
અથવા તેમના શુદ્ધ ભક્તોની પૂજા કરવી અને વંશના રક્ષણ 
અને વૃદ્ધિ માટે વિવિધ દેવોની પૂજા કરવી જોઈએ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

0 comments:

Post a Comment