Wednesday 2 August 2023

ધ્યાનની શરૂઆત ચરણકમળથી કરવી

 


एकैकशोऽङ्गानि धियानुभावयेत् पादादि यावद्धसितं गदाभृत: ।
जितं जितं स्थानमपोह्य धारयेत् परं परं शुद्ध्यति धीर्यथा यथा ॥ 

ધ્યાનની પ્રક્રિયાની શરૂઆત ભગવાનના ચરણકમળથી કરવી જોઈએ 
અને પછી તેમના હસતા મુખ સુધી આગળ વધીને ધ્યાન ધરવું જોઈએ.
સર્વપ્રથમ ચરણકમળમાં ધ્યાન કેન્દ્રિત કરવું પછી પગ, પછી સાથળ એમ 
ઉત્તરોત્તર ઊંચે લઇ જવું. એક પછી બીજાં અંગો પર જેમ જેમ મન એકાગ્ર 
થતું જશે તેમ તેમ બુદ્ધિ વધારે ને વધારે શુદ્ધ થતી જશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


0 comments:

Post a Comment