Friday 4 August 2023

સમયનો સદુપયોગ


आयुर्हरति वै पुंसामुधन्नस्तं च यन्नसौ
तस्यर्ते यत्क्षणो नीत उत्तमश्लोकवार्तया

ઉદય અને અસ્ત પામીને સૂર્ય દરેક મનુષ્યના
આયુષ્યમાં ઘટાડો કરે છે, સિવાય કે તે મનુષ્યના
આયુષ્યમાં, જે સર્વોત્તમ પુરુષોત્તમ ભગવાનની કથાના
નિરૂપણમાં સમયનો સદુપયોગ કરે છે.

||હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે||


 

0 comments:

Post a Comment