Tuesday 22 August 2023

ચાર સનત્કુમારો


तप्तं तपो विविधलोकसिसृक्षया मे आदौ सनात् स्वतपसः स चतुःसनोडभूत् |
प्राक्कल्पसम्प्लवविनष्टमिहात्मतत्त्वं सम्यग् जगाद मुनयो यदचक्षतात्मन् ||

જુદા જુદા ગ્રહો (લોકો)નું સર્જન કરવા માટે બ્રહ્માજીએ વ્રતો અને તપોનું આચરણ 
કર્યું અને એ રીતે ભગવાન તેમના પર પ્રસન્ન થવાથી ચાર સનો ( સનક, સનત્કુમાર,
સનંદન અને સનાતન ) રૂપે પ્રગટ થયા. પૂર્વેના સર્જનમાં પ્રલય વખતે આત્-તત્ત્વનો 
નાશ થવા પામ્યો હતો, પરંતુ ચારે સનત્કુમારોએ તેની એવી સરસ સમજણ આપી કે 
ઋષિમુનિઓને તત્કાળ સત્યનું સુભગ દર્શન થયું હતું.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

0 comments:

Post a Comment