Monday 21 August 2023

ભગવાન દત્તાત્રેય


अत्रेरपत्य मभिकाङ्क्षत आह तुष्टो दत्तो मयाहमिति यद् भगवान् स दतः |
यत्पादपङ्कजपरागपवित्रदेहा योगर्द्धिंमापुरुभयीं यदुहैहयाद्याः ||

 મહર્ષિ અત્રિની સંતાન માટેની પ્રાર્થનાથી સંતુષ્ટ થઈને ભગવાને અત્રિના 
પુત્ર દત્તાત્રેય તરીકે તેમને ત્યાં અવતાર લેવાનું વચન આપ્યું, અને ભગવાનના 
ચરણકમળની ધૂળથી પવિત્ર થયેલા યદુઓ, હૈહેયો વગેરેએ આ લોક તથા 
પરલોકમાં ભૌતિક તથા આધ્યાત્મિક સિદ્ધિઓ મેળવી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।


 

0 comments:

Post a Comment